સંભારણાં

મારા પુસ્તક “સંભારણાં”માં પચાસેક વર્ષ પહેલાંના ગામડાના લોકજીવનની ખાટી-મીઠી વાતો રજૂ થઇ છે. આ પુસ્તકનો રીવ્યુ ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ’ના પ્રતિષ્ઠિત ગુજરાતી અખબાર ‘નવગુજરાત સમય’ની તારીખ ૦૬.૦૫.૨૦૧૫ની આવૃત્તિમાં ‘કદર અને કિતાબ’ કોલમમાં વિદ્વાન પ્રોફેસર શ્રી સંજય ભાવે દ્વારા આ મુજબ થયો છે: "સુરેશ ત્રિવેદીનું 'સંભારણાં' હાથમાં લીધા પછી પૂરું કરીને જ મૂકાય તેવું છે. તેમાં લેખકે ગુજરાતના છેવાડાના અછતગ્રસ્ત વાવ તાલુકાના સાવ … વાંચન ચાલુ રાખો સંભારણાં