(૫) ઋગ્વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ

  ચારે ય વેદોમાં "ઋગ્વેદ" સૌથી પ્રાચીન છે. વિષયની દ્રષ્ટિએ તે સૌથી ગહન અને મહત્વપૂર્ણ છે, કદની દ્રષ્ટિ એ તે ચારે વેદોમાં સૌથી મોટો છે અને ધર્મ, સંસ્કૃતિ તથા ભાષાશાસ્ત્રીય અભ્યાસ વિગેરેની દ્રષ્ટિએ તેનું મહત્વ સવિશેષ છે. શાસ્ત્રોનું માનવું છે કે ગૃહસ્થનો સૌથી પહેલો ધર્મ છે સારી રીતે જીવન ગુજારવા માટેનાં આવશ્યક સાધનો મેળવવાં. આ માટેનું … વાંચન ચાલુ રાખો (૫) ઋગ્વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ

(૩) વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ

  આપણાં બધાં શાસ્ત્રોમાં "વેદ" સૌથી પ્રાચીન ગ્રંથ છે અને તે બીજાં બધાં શાસ્ત્રોનું મૂળ છે. વાસ્તવમાં વેદ એ ફક્ત હિંદુ સંસ્કૃતિનો કે આપણા દેશનો જ નહિ પરંતુ સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. "વેદ"નો અર્થ : શબ્દાર્થ : ‘વેદ’ શબ્દ ‘વિદ’ ધાતુ પરથી બન્યો છે. વિદ એટલે જાણવું અને વેદ એટલે જાણકારી અર્થાત્ જ્ઞાન. વિદ … વાંચન ચાલુ રાખો (૩) વેદ -વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ

(૧) વેદ થી પુરાણ સુધીનાં શાસ્ત્રો

વેદ થી માંડીને છેક પુરાણ સુધીના અને ક્યારેક તો તે પછી છેક મધ્યયુગ સુધીમાં રચાયેલા બધા ગ્રંથો સામાન્ય રીતે શાસ્ત્રો તરીકે ઓળખાય છે. તેથી સૌ પ્રથમ તો શાસ્ત્ર એટલે શું તે સમજવું જરૂરી છે.   શાસ્ત્ર એટલે શું ? શબ્દાર્થ : ‘शास्ति च त्रायते च इति शास्त्रम्।’   અર્થાત્ શાસન અને સંરક્ષણ કરે તે શાસ્ત્ર. ભાવાર્થ : ઋષિઓના … વાંચન ચાલુ રાખો (૧) વેદ થી પુરાણ સુધીનાં શાસ્ત્રો